*જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,*
*માતા :- શ્રી રાજબાઈ ઠક્કર*
*પિતા :- શ્રી પ્રધાન ઠક્કર*
*જન્મ સ્થળ :- ગામ વિરપુર*
*જનોઈ સંસ્કાર સંવત :-1870*
*લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે.*
*પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર*
*સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો*
*પ્રભુ એ પત રાખી.*
*સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી.,*
*ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.*
*સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી...*
*સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !*
*સંવત :- 1878 જલા સો અલ્લા કહેવાયા.*
*સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા..*
*સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.*
*સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ...*
*સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.*
*સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.*
*સંતાન :- એક દીકરી - નામ - જમના બેન.*
*કોટડાપીઠા મુકામે તેમના લગ્ન થયા,*
*વિરપુર માં વંશ પૂજ્ય બાપા ના દીકરી ના દીકરા નો છે,*
*જેમને પૂજ્ય બાપા એ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દત્તક લીધા હતા..*
*જયજય જલારામ બાપા.*